બદલાતી ઋતુમાં સ્નાયુઓના દુખાવા માટેના કુદરતી લેપ.
જ્યારે ઋતુ બદલાય છે, ખાસ કરીને જ્યારે ગરમીમાંથી ચોમાસું કે ચોમાસામાંથી શિયાળો બેસે છે, ત્યારે આપણા શરીરમાં વાત-પિત્ત-કફનું સંતુલન ખોરવાય છે. આયુર્વેદ મુજબ, વાતાવરણમાં ભેજ કે ઠંડક વધવાને કારણે શરીરમાં ‘વાયુ’ વધે છે, જે સ્નાયુઓમાં જકડન અને સાંધામાં દુખાવો પેદા કરે છે. ઘણીવાર આપણે પેઈનકિલર જેલ કે સ્પ્રે લગાવીએ છીએ, પણ તે કામચલાઉ રાહત આપે…
