સ્વસ્થ રહો સમર્પિત રહો: અમારી સેવાઓનો હેતુ.
“સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે” – આ કહેવત આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ, પરંતુ આધુનિક યુગની ભાગદોડમાં આપણે આ સંપત્તિને જ સૌથી વધુ અવગણીએ છીએ. સમર્પણ ફિઝિયોથેરાપી ક્લિનિકમાં અમારો મંત્ર છે: “સ્વસ્થ રહો, સમર્પિત રહો.” અમારો હેતુ માત્ર દર્દીનો દુખાવો મટાડવાનો જ નથી, પરંતુ તેમને એક સક્રિય, પીડામુક્ત અને આત્મનિર્ભર જીવન તરફ સમર્પિત કરવાનો છે….
